દાહોદ જીલ્લાના તમામ ગામમાં 8 ડિસેમ્બર થી રક્તપિતના દર્દીઓ શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

દાહોદ જીલ્લાની 26, 52, 721વસ્તીમાં રક્તપિતના દર્દીઓ શોધવા 2, 272 ટીમો ઘરે-ઘરે જઈને તબીબી તપાસ કરશે.…

સંતરોડ, મોરવા(હ)અને સંતરામપુર ડોળી સુધીના ફોરલેન માર્ગો બનશે

મોરવા(હ)તાલુકામાં હવે ફોરલેન માર્ગો નિર્માણ પામશે. સરકાર દ્વારા સંતરોડથી ડોળી સુધી 45થી 50 કિ.મી.લાંબા રૂ.900 કરોડના…

ફતેપુરાના છાલોર ગામ પાસે સ્પીડ બ્રેકરના કારણે બાઈક પરથી ઉછળીને પડેલ મહિલાનુ મોત

ફતેપુરાના વટલી ગામના કિરીટભાઈ સોમાભાઈ નિનામા બાઈક પર મહેશ બધાભાઈ નિનામા તથા નવા તળાવ ગામની નવલીબેન…

કાલોલની પરિણીતાએ કેનાલમાં ઝંપલાવી આપધાત કર્યાના કેસમાં પિયરીયાઓ દ્વારા જમાઈ સામે ફરિયાદ નોંધાવી

કાલોલમાં પ્રેમલગ્ન કર્યા પછી પૈસાની માંગણી કરી મારઝુડ કરતા જમાઈના ત્રાસથી પુત્રીએ નર્મદા કેનાલમાં ઝંપ લાવીને…

પુર્વપટ્ટી વિસ્તારમાં દોડતી ટ્રેનો મોડી પડતા મુસાફરો અટવાયા

પુર્વ પટ્ટી વિસ્તારમાં દોડતી ટ્રેનો છેલ્લા 3/4 દિવસથી નિયમ સમય કરતા એકથી દોઢ કલાક મોડી પડતા…

દાહોદના ગોધરા રોડની સોસાયટીઓમાં એક સપ્તાહથી કચરા કલેકશનની ગાડી ન આવતા રહિશો પરેશાન

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના હજારો રહિશો પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે.…

સંતરામપુરના નવીન રોડ માટે માપણી શરૂ કરાઈ

સંતરામપુર નગરપાલિકા દ્વારા ટુંક સમયમાં ડિવાઈડર સાથે બસ સ્ટેશન ચાર રસ્તાથી કારગીલ સુધી આ રસ્તો બનાવાશે.…

પંચમહાલના કણજીપાણીના તલાટીનુ બોગસ લગ્ન નોંધણી કોૈભાંડ

–રૂ.2,500 લઈ 2,000 જેટલા લગ્નોની નોંધણી કરી –મોટા બણગા ફુંકતા તલાટી અર્જુન મેઘવાલને તત્કાલિન અસરથી ડી.ડી.ઓ.દ્વારા…

હાલોલના જેપુરા નવીનગરમાં પાણીની સમસ્યા : લોકો હેન્ડપંપથી પાણી ભરવા મજબુર

હાલોલના જેપુરા નવીનગરીમાં પાણીની વિકટ સમસ્યા બનતા લોકો હેન્ડપંપના સહારે જોવા મળી રહ્યા છે. વૃદ્ધો પણ…

દે.બારીઆ જકાતનાકા પાસે વીજ વાયર તુટી ઉછળીને બળદ પર પડતા બળદનુ મોત

દે.બારીઆના જકાતનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક જીવંત વીજ વાયર તુટી પડવાથી નીચે ધાસ ચરી રહેલા એક…

દાહોદ જિલ્લામાં 11,955 અરજીઓ મંજુર કરાઈ તે પૈકી 5,201 ખેડુતોને સહાય પેટે 6.67 કરોડનુ ચુકવણુ

ઓકટો-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદથી દાહોદ જિલ્લના ખેડુતોના પાકોને વ્યાપક નુકસાન થયુ હતુ. ખાસ કરીને મકાઈ, ડાંગર,…

પંચમહાલ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરી 98 ટકા પુર્ણ : 1.12 લાખ મતદારોના નામ કપાશે

–નો મેપિંગના 72,488 મતદારોને છેલ્લે સુધી યોગ્ય પુરાવા રજુ કરવા નોટિસ અપાશે પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી…

કાલોલમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારૂદ્ર યજ્ઞ યોજાયો

કાલોલ નગરમાં આવેલા 232 વર્ષ જુના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને નવ નિર્માણ થયેલ ભગવાન દત્તાત્રેય…

આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવેલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના જવાનનું ભવ્ય સ્વાગત કરાયું.

ગુજરાતના એક નાના ગામમાં એવા કાલોલ તાલુકાના ભાદરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી…

ઘૃણાના કલંકનો અંત લાવીએ,ગૌરવને સ્વીકારીએ રક્તપિત્ત નિર્મૂલન – સૌની જવાબદારી

પંચમહાલ જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ. -જીલ્લામાં 08 ડિસેમ્બર થી 27…

ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓએનજીસી કંપની દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ 23, વજેલાવ 31,જેસાવાડા 28, અભલોડ 49 આમ કુલ 131 દર્દીઓને ઘગૠઈ કંપની…

એન.એસ.એસ. કેમ્પનો શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સરદાર @ 150 થીમ પર શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા શિબિર ડભોઇ…

લુણાવાડાના ડોકવા ગામની સીમમાં કેટા ગાડી માંથી રૂા.1.63 લાખનો દારૂ ઝડપ્યો

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો…

ઝાલોદ તાલુકાના 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

ઝાલોદ તાલુકાના કુલ 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે વાગ્ધારા સંસ્થા અને કૃષિ તથા આદિવાસી સ્વરાજ…

ઝાલોદ તાલુકાના પ્રા. આ.કેન્દ્ર ગામડી ખાતે રોજ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” દરમિયાન પોર્ટેબલ X-Rayદ્વારા 185 X-Rayપાડવામાં આવ્યા

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત અને જીલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.…

દે.બારીયા શહેરમાં રેતીની ટર્બો ટ્રકો ઓફિસના સમયે રીતસરની ક્રોનવાય સાથે પસાર કરાઈ રહી છે ???

દે.બારીયા શહેરની આસપાસના પંથકની જીવાદોરી સમાન પાનમ નદી શહેરના દક્ષિણ થી પસાર થતી અને પંચમહાલ અને…

જાંબુધોડાના કણજીયાણી પંચાયતના તલાટી અર્જુન મેધવાલને બોગસ લગ્ન સર્ટીફિકેટ મામલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયો

જીલ્લા વિકાસ અધિકારીની સુચનાની તપાસ ટીમની રચના કરાઈ. જાંબુધોડા તાલુકાના કણજીયા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી એ.કે.મેધવાલ…

સંતરામપુર વાંકાનાળા ત્રણ રસ્તા પાસે કારમાં લઈ જવાતો રૂા.2.82 લાખનો દારૂ ઝડપ્યો

મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કાર માંથી રૂા.2.82 લાખથી…

ગોધરાના ડોડપા બળિયાદેવ મંદિર પાસેથી અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળ્યો

ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડોડપા બળિયાદેવ મંદિર પાસે વહેલી સવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી…

ગોધરા શહેરા ભાગોળ પાસે ઉભરાતી ગટરોને લઈ રાહદારીઓ પરેશાન

સ્થાનિક રહિશોમાં રોગચાળાનો ભય. ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક…

સંતરામપુર તાલુકાના પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે ત્રણ શાળાઓ પાળી પદ્ધતિ ના કારણે વાલીઓ ચિંતામાં મુકાયા બાકીનો સમય રહેતા બાળકો અન્ય પ્રવૃત્તિને લગતા ભવિષ્ય જોખમમાં

સંતરામપુર તાલુકા ત્રણ સૌથી મોટી શાળાઓ જે સંખ્યા વધારે છે. બટકવાડા, સીમલીયા, પ્રતાપુરા પ્રાથમિક શાળાની આઠ-આઠ…

મહીસાગર જીલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24 ડિસેમ્બરના રોજ યોજાશે

મહીસાગર જીલ્લાના તમામ તાલુકાઓમાં 23 ડિસેમ્બર 2025ના રોજ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. અરજદારોએ પોતાના પ્રશ્ર્નો…

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાના અધ્યક્ષ સ્થાને પ્રધાન મંત્રી ધન ધાન્ય કૃષિ યોજના વિશે ચિંતન શિબિર યોજાઈ

પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય જ, જરૂર છે તો ફક્ત પ્રયત્નોની-મહેનતની-જવાબદારીની-સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ…

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ દાભડા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી

પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા – વિચારણા કરી. દાહોદ જીલ્લાના લીમખેડા…

આરટીઓ કચેરી દાહોદ ખાતે ડિટેઇન કરેલ મોટરવાહનની હરાજી પ્રક્રિયામાં મની ડિપોઝિટ ડિમાન્ડ ડ્રાફ્ટમાં દર્શાવેલ રૂપિયા 4500 રકમની જગ્યાએ રૂા.5000 ધ્યાને લેવા બાબત

આરટીઓ દાહોદની અખબારી યાદી જણાવે છે કે આરટીઓ કચેરી દાહોદ ખાતે ડિટેઇન કરેલ મોટરવાહનની હરાજી હાથ…

મોટી સંખ્યા મા લગ્ન નોંધણી કરવા મામલે વિવાદ મા આવેલ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ના કણજીપાણી ગ્રામ પંચાયત ના તલાટી સસ્પેન્ડ

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીની ગેરરીતિનો મોટો મામલો પ્રકાશમાં આવતા પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. જાંબુઘોડા તાલુકાના…

ગોધરા-લુણાવાડા હાઈવે પર ખાંડીયા અને અમદાવાદ-દાહોદ બાયપાસ હાઈવે દરૂણિયા ગામની પ્રા.શાળામાં બાળકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરવા મજબુર

ગોધરા નજીક લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આવેલા ખાંડીયા અને અમદાવાદ-દાહોદ બાયપાસ ઉપર આવેલ દરૂણિયા ગામની પ્રાથમિક…

પંચમહાલ જિલ્લામાં ડી.ડી.ઓ., ટી.ડી.ઓ.સહિતના અધિકારીઓ ઈન્ચાર્જ : કાયમી નિમણુંક કરવા નાગરિકોની માંગ

પંચમહાલ જિલ્લામાં ડીડીઓ, ડે.ડીડીઓ, ટીડીઓ, તાલુકા બાંધકામ શાખાના ઈજનેર જેવા મહત્વના અધિકારીઓની કાયમી નિમણુંક નહિ થતાં…

અમદાવાદથી દાહોદ જતી યુવતી સાથે કંડકટરે છેડછાડ કરતા ફરિયાદ

અમદાવાદથી દાહોદ જતી એસ.ટી.બસમાં યુવતી સાથે કંડકટર દ્વારા છેડછાડ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ…

ઈન્દોૈર-દાહોદ રેલ લાઈન પ્રોજેકટ ટનલની 1.78 કિ.મી.ની કામગીરી પુર્ણ

રેલ્વેએ દાહોદ-ઈન્દોૈર રેલ પ્રોજેકટના સોૈથી પડકારજનક ભાગ મઘ્યપ્રદેશના ધાર નજીક ટિહી આગળ બની રહેલી 2.95 કિ.મી.ટનલમાંથી…

કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગાડીમાં આગ ગાડીમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ

કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી ટોલ હાઈવે સ્થિત પરપ્રાંતિય કાર સળગી ઉઠી હતી. ગાડીમાં સવાર પરપ્રાંતિય…

દાહોદમાં ટેકાના ભાવે ખરીદીમાંથી 1600 માંથી માત્ર 33 ખેડુતોને લાભ

દાહોદ જિલ્લાના ખેડુતો એક તરફ કમોસમી વરસાદના નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી…

હાલોલમાંથી પસાર થતી યમુના કેનાલમાં ગંદકીનુ સામ્રાજય : સરકારે ‘વંદે વિશ્ર્વામિત્રી’ પ્રોજેકટ માટે પાલિકાને રૂ.75 કરોડની ગ્રાન્ટ ફાળવી

હાલોલમાંથી પસાર થતી યમુના કેનાલમાં ગંદકીની ભરમાર નજીકમાં ધાર્મિક સ્થળો હોવાથી લોકોની લાગણી દુભાઈ રહી છે.…

બાલાસિનોરમાં 60 દિવસમાં કમળાના 75 કેસ નોંધાયા

બાલાસિનોરમાં કેટલાક વિસ્તારમાં ફેલાતા ગંદા પાણી પીવાના પાણી સાથે મળી જતાં કમળો ફેલાતા પાલિકા દ્વારા તાકિદે…

મહિસાગરના બાબલીયા પાસે આર.જે.પાર્સિંગની કાર પર જી.જે.નંબરની પ્લેટ લગાવી

મહિસાગરની બાબલીયા ચોકડી પર ગુજરાતની નંબર પ્લેટ કાર આવતા પોલીસે તપાસ કરતા કાર રાજસ્થાન પાર્સિંગની હતી.…