રામમંદિર દાન ચોરીનો રિપોર્ટ SITએ સરકારને સોંપ્યો:20 પાનાના રિપોર્ટમાં FIR અને ટ્રસ્ટને ફરીથી ગઠિત કરવાની ભલામણ

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SITએ પોતાનો તપાસ રિપોર્ટ યુપી સરકારને સોંપી દીધો છે. મંગળવારે…

સોનું ₹1,562 ઘટીને ₹1.45 લાખનું 10 ગ્રામ થયું:આ મહિને ₹11 હજાર સસ્તું થયું, 1 કિલો ચાંદીની કિંમત આજે ₹257 વધી

આજે એટલે કે 11 જૂને સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)…

બે દિવસમાં ચાંદી 9 હજાર ગગડી, સોનાનાં ભાવ પણ તૂટ્યાં.

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 27 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ…

ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કરવાની તૈયારીમાં US:ઈરાનના મોટા નેતાઓ ટાર્ગેટ પર, અમેરિકી સેનાએ ટ્રમ્પને પ્લાન જણાવ્યો

અમેરિકા પહેલીવાર ઈરાન વિરુદ્ધ હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના કમાન્ડરે રાષ્ટ્રપતિ…

સોના-ચાંદીના ભાવમાં તેજી:સોનું ₹1.59 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, એક કિલો ચાંદીની કિંમત ₹2.66 લાખ પર પહોંચી

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)…

સોનું 3 દિવસમાં ₹5 હજાર મોંઘું થયું:10 ગ્રામનો ભાવ ₹1.60 લાખ પર પહોંચ્યો, ચાંદી આજે ₹6,455 વધીને ₹2.69 લાખ પ્રતિ કિલો થઈ

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ…

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, સોનું પણ ધડામ:ચાંદી 4 દિવસમાં 32,000 ઘટી, સોનાનો ભાવ પણ દોઢ લાખે આવ્યો: જાણો તમારા શહેરનો ભાવ

આજે 17 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં સતત ચોથા કારોબારી દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ…

ચાંદી 13 દિવસમાં ₹1.27 લાખ સસ્તી:₹2.58 લાખ પ્રતિ કિલો પર આવી, સોનું ₹20,008 ઘટીને ₹1.56 લાખ પર આવ્યું

સોના-ચાંદીના ભાવમાં સતત બે દિવસની તેજી બાદ આજે 11 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન…

બે દિવસમાં સોના-ચાંદીના ભાવ પટકાયા:ચાંદી બે દિવસમાં રુ. 41 હજાર સસ્તી થઈ, સોનું પણ ઘટ્યું: ખરીદતી વખતે આ બે વાતનું ધ્યાન રાખો

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન…

સોનું- ચાંદી ફરી ક્રેશ:ચાંદી ત્રણ દિવસમાં ₹1.60 લાખ ઘટી, સોનું ગબડીને ₹1.40 લાખ પર આવ્યું; રોકાણ કરતાં પહેલાં આટલું વાંચો

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ…

અવિમુક્તેશ્વરાનંદે કહ્યું-યોગી 40 દિવસમાં હિન્દુ હોવાનો પુરાવો આપે:ગાયને ગૌમાતા જાહેર કરે, નહીં તો અમે માનીશું કે ફક્ત દેખાડા માટે ભગવો પહેર્યો

પ્રયાગરાજ માઘ મેળો છોડ્યા પછી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર તીવ્ર હુમલા કરી રહ્યા છે. તેમણે શુક્રવારે…

સોના-ચાંદીના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી દીધા:ચાંદી 4 લાખને પાર, સોનામાં પણ એક જ દિવસમાં 16 હજારનો ઉછાળો

સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લેતી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે,…

અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને રવાના થયા:કહ્યું- સ્નાન કર્યા વિના દુઃખી મને પાછા ફરવું પડી રહ્યું છે, આવી કલ્પના પણ નહોતી કરી

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજ માઘ મેળો છોડી દીધો છે. તેઓ કાશી જવા રવાના થયા છે. આ…

અવિમુક્તેશ્વરાનંદના એક શિષ્યએ કહ્યું- શંકરાચાર્યના જીવને જોખમ:શિબિરમાં 12 CCTV કેમેરા લગાવાયા, અખિલેશે કહ્યું-શંકરાચાર્યે નકલી સનાતનીઓની પોલ ખોલી

પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે 6 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, અવિમુક્તેશ્વરાનંદે…

ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો રહૃાો છે. ખાસ કરીને ડિસેમ્બર ૨૦૨૫માં રાજ્યના મોટાભાગના…

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)!

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર…

દેશભરમાં હવામાનનો બેધારી હુમલો: ઉત્તરમાં તીવ્ર ઠંડી અને દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી

દેશભરમાં હવામાન હાલમાં બે ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી શરૂ થઈ ગઈ છે,…

શિયાળાની ૠતુ માટે બદ્રીનાથ ધામના દરવાજા બંધ, હવે છ મહિના માટે નરસિંહ મંદિરમાં પૂજા કરવામાં આવશે

આજે, મંગળવારે શિયાળાની ૠતુ માટે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. સોમવારે અગાઉ, બદ્રીનાથ મંદિરમાં…

દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન : હેમા માલિની-ઈશા દેઓલ સહિત પરિવાર વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યો.

દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી.…

બોર્ડર તો બદલાતી રહે છે…:કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સિંધનો પ્રદેશ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પણ સભ્યતા અનુસાર…

સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો:આ અઠવાડિયે સોનું ₹670 ઘટીને ₹1,20,100 થયું, ચાંદી ₹850 ઘટીને ₹1,48,275 પ્રતિ કિલો થઈ

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 31 ઓક્ટોબરે…