જાંબુઘોડા તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પૂર્વે ભાઈ-બહેનના સ્નેહનું દૃશ્ય જોવા મળ્યું હતું. તાલુકાની રામપુરા, હીરાપુર અને…
Category: TOP NEWS
પંચમહાલમાં પોલીસે ડીજે પરમિશન અંગે અફવાઓ નકારી : નિયમ મુજબ ડીજે અને વિસર્જનની પરમિશન મળશે, સરળ પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ: DY SP જાડેજા
‘પંચમહાલ જીલ્લામાં આગામી તહેવારો દરમિયાન ડીજે પરમિશન નહીં મળે તેવી અફવાઓ પર પોલીસે સ્પષ્ટતા કરી છે.…
કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ : વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગપે કાલોલ ખાતે તાલુકા…
કરાના મુવાડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર ઉજવાયો
આજરોજ તા. ૨૫/૦૮/૨૦૨૬ ને મંગળવારના રોજ કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્રતાના…
શહેરામાં બ્રહ્માકુમારીઝ ખાતે દાદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિએ રક્તદાન અને વ્યસનમુક્તિ કેમ્પ યોજાયો: ૪૦થી વધુ યુવાનોનું રક્તદાન
શહેરા નગરની શિવમ સોસાયટી ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન ખાતે દાદી પ્રકાશમણીજીની ૧૯મી પુણ્યતિથિના પાવન પ્રસંગે…
૧૧ થી ૧૨ ફૂટના મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ : બાકરોલની સીમમાં અફરાતફરી વચ્ચે સિદ્ધાંત જીવદયા ટીમે ઉગાર્યો જીવ
કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં ૧૧થી ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સ્થાનિકોમાં ભારે દહેશત…
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન, વાત્સલ્ય કક્ષનું ઉદ્ઘાટન
મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન…
મહીસાગર જીલ્લામાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ : જીલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી ભવ્ય સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન.…
સંતરામપુર બજાર વિસ્તારમાં જીલ્લા ટાસ્ક ફોર્સના આકસ્મિક દરોડા : ૪ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવાયા
બાળ અને તરૂણ શ્રમિક પ્રતિબંધ અધિનિયમ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર બે સંસ્થાઓ સામે તપાસનોંધ દાખલ. જીલ્લા…
સંતરામપુર ખાતે ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન…
બાલાસિનોરમાં તસ્કરોનો તરખાટ, શોરૂમ માંથી લાખોની ચોરી
સીસીટીવીના ડીવીઆર સહિતના સાધનો પણ ઉઠાવી ગયા, પોલીસ તપાસમાં લાગી. બાલાસિનોર શહેરમાં ચોરીની ઘટનાએ વેપારીઓ અને…
ગુજરાત રાજ્ય એચ. ટાટ સંઘના નેજા હેઠળ એચ. ટાટના કેટલાક પડતર પ્રશ્નો બાબતે જીલ્લા કલેકટરને આવેદન અપાયું
વિદ્યાર્થીઓ ઉજ્જવલ ભવિષ્ય માટે તમામ એચ.ટાટ આચાર્યો સતત કાર્યશીલ છે આમ છતાંય શિક્ષણ વિભાગ દ્વારા આ…
દાહોદમાં શ્રાવણ માસ નિમિત્તે શિવમંદિરોમાં વિવિધ થીમ આધારિત અલૌકિક ઝાંખીના દર્શન
ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર દાહોદ શવમય બન્યું છે. શ્રાવણ મહિનાના ખાસ અવસરે…
દાહોદની સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
જેલોના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવનાય પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક…
નવજીવન સાયન્સ કોલેજ ના એન.એસ.એસ. એકમ દ્ધારા શ્રીમતી એન.બી. જૈન અંધજન શાળા ખાતે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો
તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ.…
દાહોદ નગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ ચાલુ રખાતા ભેળસેળિયા તત્વમાં ફડાટ
૫૦ કિલો બળેલા તેલનો નાશ કરાયો, બે જગ્યાએથી નમુના લીધા, રૂપિયા ૨૫૦૦/-દંડ પેટે વસુલાયા. પ્રાંત અધિકારી…
દાહોદ પાસે ઇન્દોર અમદાવાદ હાઇવે પર બે અકસ્માત સર્જાતાં ૨-૩ કિમી લાંબો ટ્રાફિક જામ એક ઘાયલ
દાહોદ-ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર બે અલગ-અલગ સ્થળે સજાવેલા માર્ગ અકસ્માતોને કારણે હાઇવે પર ચક્કાજામની સ્પિતિ સજાઈ…
લીમખેડા તાલુકાના આંતરસૂબા ગામે ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું કરાયુ વિતરણ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસૂબા ગામ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ‘ટીબી મુક્ત ભારત અભિયાન’…
દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન શ્રી, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવુતિ, જિલ્લા પંચાયત, દાહોદ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુશ્રી ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
૪૧ મો રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું : ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી ઉજવણી
દૃષ્ટિ સારવાર સૌના માટે : આંખોની નિયમિત તપાસ અને સમયસર સારવાર અંગે જનજાગૃતિ. આરોગ્ય અને પરિવાર…
ઝાલોદ એસ.ડી.એચ. ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતની આકસ્મિક મુલાકાત
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય…
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના ઉદ્દેશ સાથે યોજાઈસંસ્કૃત ગૌરવ યાત્રા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના પ્રેરણાથી દાહોદ જનપદ પ્રશાસન તંત્ર તથા દાહોદ જનપદ-શિક્ષાધિકારી કચેરીના સંયુક્ત આયોજન…
નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ અને સંકલ્પ કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ (ગુજરાત) ખાતે સંકલ્પ કેરિયર એકેડમીના…
દે.બારીઆમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના ઉદ્દેશ સાથે યોજાઈ સંસ્કૃત ગૌરવ યાત્રા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના પ્રેરણાથી દેવગઢ બારીઆ જનપદ પ્રશાસન તંત્ર તથા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી,દાહોદના સંયુક્ત…
દાહોદ એપીએમસીના મુખિયાઓની ચુંટણી જુથવાદને લઈ ઘોંચમાં પડવાની સંભાવના
દાહોદ અનાજ માર્કેટના ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી જે તે વખતે મુલતવી રાખવી પડી હતી. તેને સવા…
ખાનપુરના બાકોર ગામમાં મુખ્ય માર્ગ પર ગટરનુ દુષિત પાણી રેલાતા લોકોમાં રોષ
ખાનપુર તાલુકાના બાકોર ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરના દુષિત પાણીના અવાર નવાર ફેલાવવાને કારણે ગ્રામજનોમાં ભારે…
પંચમહાલ જિલ્લા પંચાયતની સભામાં નલ સે જલ યોજનાના કેટલાક ગામોમાં પાણી નહિ મળતુ હોવાથી તેમજ આરોગ્ય સુવિધાના અભાવેે હોબાળો
પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યો દ્વારા નલ સે જલ, આરોગ્ય તથા શિક્ષણના મુદ્દે આક્રમક થયા…
સંજેલીમાં વિકાસના દાવાઓ પોકળ : વોર્ડ નં.-૮નો રસ્તો તળાવમાં ફેરવાયો
સંજેલી ગ્રામ પંચાયતના વોર્ડ નં.-૮માં રસ્તાની બિસ્માર હાલતના કારણે સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો…
છોટાઉદેપુર જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી પુર્ણ થયા બાદ પણ શિક્ષકોને મહેનતાણું નહિ ચુકવાતા રોષ
છોટાઉદેપુર જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી કરનાર શિક્ષકોને કામગીરી પુર્ણ થયાને એક માસથી વધુનો સમય વિતી જવા…
દાહોદમાં ફરસાણ અને રેસ્ટોરેન્ટમાંથી ૫૦ કિલો બળેલા તેલનો નાશ કરાયો
દાહોદ શહેરના બહારપુરા, સરદાર ચોક, પડાવ રોડ સહિતના વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતાંને લઈને સઘન…
શહેરાના નવા વલ્લભપુર ગામે ૨૩ વર્ષિય યુવકનુ ખાડામાં પડતા મોત
શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના રાજનગર ફળિયામાં રહેતા ૨૩ વર્ષિય યુવકનુ અકસ્માતે ખાડામાં પડી જતા મોત…
કડાણાના રાજનપુર પ્રા.શાળામાં બાળકોને ભોજનમાં વાસી મગ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો
મહિસાગર જિલ્લામાં હાલ જીબીએસ(ગિલિયન બાર સિન્ડ્રોમ)અને ચાંદીપુરમ જેવા ગંભીર અને જીવલેણ રોગોએ પગપેસારો કર્યો છે. જેના…
છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકામાં ૩ વર્ષથી જંગલમાં કેટલા દિપડા છે તેનો સર્વે કરાયો નથી
છોટાઉદેપુર વન વિભાગ પાસે દિપડાઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. તેને રોકવા માટે કોઈ એકશન…
નસવાડીના હરખોડમાં ખાનગી મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનુ દોઢ વર્ષથી ભાડું બાકી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડે આવેલા હરખોડ ગામે સરકારી તંત્રની બેદરકારી, અસંવેદનશીલતા અને તુમારશાહીનો સણસણતો પુરાવો…
કોકરોચ જનતા પાર્ટીએ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ દિલ્હીમાં શાંતિપૂર્ણ કૂચની જાહેરાત કરી
કોકરોચ જનતા પાર્ટીએ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કૂચની જાહેરાત કરી છે.…
મણિપુરમાં મુસ્લિમ સમુદાયે વક્ફ બોર્ડમાં બે બિન-મુસ્લિમ સભ્યોના સમાવેશ સામે વિરોધ શરૂ કર્યો
મણિપુરમાં વધુ એક વિરોધ ફાટી નીકળ્યો છે, જે લાંબા સમયથી અશાંતિમાં ફસાયેલ છે. રાજ્યના મુસ્લિમ સમુદાયે…
વસ્તી ગણતરી એ એનસીઆર લાગુ કરવાનો બીજો પરોક્ષ પ્રયાસ છે,મમતા બેનર્જી
મમતા બેનર્જીએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ફેસબુક પર આવું કર્યું છે. તેમણે…
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, ગુરુગ્રામે ઘરેથી કામ કરવાની સલાહ જારી કરી; વર્ગો ઓનલાઈન ચલાવવામાં આવશે
સોમવાર સવારથી દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહૃાો છે. જોકે, ગુરુગ્રામમાં તેની અસર ખાસ કરીને…
વિજયના પીએમ પદના દાવા પર સાથીએ કટાક્ષ કર્યો: ૨૭૨ સાંસદો ભેગા કરો અને વડા પ્રધાન બનો , કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ
કાર્તિએ કહૃાું હતું કે કોન્સ્ટેબલથી લઈને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુધીના તમામ પોલીસ અધિકારીઓએ માનસિક અને…
આગામી દિવસોમાં છૂટક ખાંડના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા આઇએસએમએ રાખે છે
દેશમાં ખાંડના ભાવમાં વધારો થવાથી પરેશાન ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એક અગ્રણી…