ઝાલોદમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જૈન મંદિર નજીક કુંભારવાડામાં ભાડાના મકાનમાં ઘટના, પોલીસે તપાસ શરૂ કરી.

ઝાલોદ શહેરના જૈન મંદિર નજીક આવેલા કુંભારવાડા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની…