સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ: દેડિયાપાડામાં મનસુખ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહારો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ…