સંતરામપુર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ વરસાદી પાણીની નીકાલ માટેની ગોધરા ભાગોળ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી

મહીસાગર જીલ્લાના કલેક્ટર દ્વારા વન વે જાહેર કરવામાં આવેલો હોત અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું…