ગૌરીવ્રત નિમિત્તે જલારામ મંદિરે બાલિકાઓને ખાવાના પેકેટનું વિતરણ, ભજન-કીર્તનથી ભક્તિમય માહોલ સર્જાયો

બાલાસિનોર કંબોપા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે ગૌરીવ્રતના પાવન અવસરે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…