અમરનાથમાં શિવલિંગનું કદ ૭ ફૂટથી ઘટીને એક ફૂટ થઈ ગયું છે, પરંતુ ભક્તોનો ધસારો યથાવત

અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગનું કદ ઝડપથી ઘટીને લગભગ એક ફૂટ થઈ ગયું છે.…