સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના આદિવાસી રાજકારણમાં ગરમાવો, આપઁ સાથે સંપર્કના દાવાથી ચર્ચા તેજ

નર્મદા જિલ્લાના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાના તાજેતરના નિવેદન બાદ ગુજરાતના આદિવાસી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો…