સંતરામપુરના નાનીકયાર ગામે ખેડૂતના ઘર માંથી અજગરનું વન વિભાગે રેસ્કયુ કર્યુ

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાનીક્યાર ગામે એક ખેડૂતના ઘરમાં અજગર ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો.…