રાજ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ દાહોદ આદિજાતિ મ્યુઝીયમ ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો કરાયો શુભારંભ

સૌના સહકારથી પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને પશુ રસીકરણ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણતા હાંસલ કરવી એ આપણો ધ્યેય…