કતારના એલએનજી પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ખંભાળિયાના યુવાન કિરીટ કણજારીયાનું મોત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

કતારના એલએનજી પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના ૩૧ વર્ષીય કિરીટ જયંતીભાઈ…