દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગામોની સમસ્યાઓના ઉકેલ માટે વહીવટી તંત્ર સક્રિય

૧૪ અસરગ્રસ્ત ગામોમાં આગામી પાંચ દિવસ સુધી સ્થળ સર્વે અને ગ્રામસભાઓ યોજાશે. દાહોદ જીલ્લામાં દિલ્હી-મુંબઈ કોરિડોરના…