અમદાવાદ શહેરમાં ૯ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ રહેશે

અમદાવાદમાં આગામી ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.…