દાહોદ જિલ્લામાં સતીપતી પંથમાં માનનાર 500થી વધુ પરિવારોએ SIR ફોર્મ ભરવાનો નનૈયો : આધારકાર્ડ પણ કચેરીમાં જમાં કરાવ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજય ભરમાં આ કામગીરી અંતિમ…