દાહોદને હરિયાળુ બનાવવા ધર્મગુરૂઓનો સહયોગ : પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશેષ વિચાર વિમર્શનુ આયોજન કરવામાં આવ્યુ

–ધાર્મિક વિચારસરણીથી પર્યાવરણને જોડવાની પહેલ દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘સ્માર્ટ’ બનાવવાની તાતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને…

દાહોદમાં એક બી.એલ.ઓ.ની દૈનિક સરેરાશ 6થી 9 કિ.મી.ની પદયાત્રા

ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક…

જેસાવાડા દાહોદ સ્ટેટ હાઈવેની કથળતી હાલત : નાના-મોટા ખાડાઓથી અકસ્માતનું જોખમ વધ્યું

ચોમાસુ પૂર્ણ થયા બાદ દાહોદથી જેસાવાડાને જોડતા સ્ટેટ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના…

દાહોદ શહેરમાં રેલ્વે ટ્રેક પાસેના મતદારો 2002ની યાદીમાંથી ગુમ

દાહોદ શહેરમાં એસ.આઈ.આર.નીકામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ધણા છબરડા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ગત…

ઝાલોદમાં AAPને ફટકો:ઝાલોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા, સ્થાનિક હોદ્દેદારોએ પાર્ટીનો પહેરાવ્યો ખેસ

ઝાલોદ નગરપાલિકાના રાજકારણમાં મોટો પલટો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત…

દાહોદમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી:જનજાતીય ગૌરવ દિવસ માટે આયોજન બેઠક, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આપ્યા સૂચનો

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ…