લીમખેડામાં દબાણ હટાવ્યા બાદ લારી-પથારાવાળાઓનો રોજગાર છીનવાયો

દબાણ દૂર કરવાની કામગીરીથી નાના વેપારીઓ અને મજૂરો મુશ્કેલીમાં; ધંધો બંધ થતાં પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ…