સંતરામપુરમાં અમરદીપ સોસાયટીમાં એક નડતર રૂપ વીજ પોલ બે સોસાયટીના 500 ઉપર પરિવારો હાલાકી ભોગવી રહેલા છે 

વીજ કંપનીમાં લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત છતાંય નડતર‚પ વીજ થાંભલો ખસેડવા માટે તંત્રની આળસ. સંતરામપુર…