સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,મુખ્યમંત્રી યોગી

સંતોનું અપમાન કરવું એ શ્રદ્ધાનું અપમાન છે અને વિપક્ષ આ મુદ્દાનું રાજકારણ કરી રહૃાું છે. ઉત્તર…

કાશીમાં બનેલા કોરિડોર જેવો જ એક કોરિડોર લોધેશ્વર મહાદેવ મંદિરમાં બનાવવામાં આવશે, મુખ્યમંત્રી યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે બારાબંકીના લોધેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરી. એક જાહેર…

આપણે એવી પેઢી તૈયાર કરવાની જરૂર છે જે દેશ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે,મુખ્યમંત્રી યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે સહારનપુરથી રાજ્યવ્યાપી ‘શાળા ચલો અભિયાન-૨૦૨૬’ ના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી યોગી…

“જેઓ પહેલા ‘જય શ્રી રામ’ બોલવા બદલ લોકોને લાકડીઓથી મારતા હતા અને ભક્તો પર ગોળીબાર કરતા હતા, તેઓ હવે રામ ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે, મુખ્યમંત્રી યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામપુરમાં ૬૯૦ કરોડથી વધુના વિવિધ જન કલ્યાણકારી પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને…

માફિયાઓને ખતમ કરવા એ મારો પ્રિય વિષય છે,મુખ્યમંત્રી યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે લખનૌમાં આયોજિત ડી-૩ ત્રિવેણી કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું. સભાને સંબોધતા તેમણે…

ભારત એવા લોકો માટે ધર્મશાળા ન બની શકે જેમની પાસે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને આદરનો અભાવ હોય,મુખ્યમંત્રી યોગી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામભદ્રાચાર્યની રામ કથામાંથી શક્તિશાળી સંદેશ આપ્યો. યોગીએ કહ્યું કે ભારત એવા લોકો…

ભાજપ બંગાળમાંથી માફિયા શાસન, ખંડણી અને ભ્રષ્ટાચારનો અંત લાવશે,મુખ્યમંત્રી યોગી

ભાજેપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા માટે તેના તમામ પ્રયાસો કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી…

જનતા દર્શન: કોઈ પણ ચિંતા કર્યા વિના દેશની સેવા કરો; સરકાર તમારા પરિવારની સલામતી અને આદર માટે જવાબદાર છે,મુખ્યમંત્રી યોગી

કોઈપણ ચિંતા કર્યા વિના દૃેશની સેવા કરો. તમારા પરિવાર સહિત રાજ્યના ૨૫ કરોડ લોકોની સેવા, સુવિધા,…

એસઆઇ પરીક્ષાના પ્રશ્નનો વિવાદ,શ્રદ્ધા પર ટિપ્પણી ન કરો, રીઢો ગુનેગારો પર પ્રતિબંધ મૂકો,મુખ્યમંત્રી યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી લેખિત પરીક્ષામાં પૂછાયેલા વિવાદાસ્પદ પ્રશ્ન અંગે કડક વલણ…

ખાતરી કરો કે બધા કર્મચારીઓના પગાર હોળી પહેલા ચૂકવવામાં આવે, ૩ માર્ચે પણ રજા છે,મુખ્યમંત્રી યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોળીના તહેવાર પહેલા બધા કર્મચારીઓના પગાર ચૂકવવા સૂચનાઓ જારી કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું…