બાલાસિનોરમાં કમળાના રોગચાળાને નાબૂદ કરવા મહીસાગર કલેક્ટર એક્શન મોડમાં : અસરગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લીધી

બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વકરેલા કમળાના ઉપદ્રવને જડમૂળથી ઉખેડી નાખવા માટે જીલ્લા વહીવટી તંત્ર સજ્જ…