ગોધરા તાલુકાના અમરેશ્ર્વર કલ્યાણ ગામે નર્મદા કેનાલ પર કપડાં ધોવા ગયેલ ૬૩ વર્ષીય વૃધ્ધ મહિલા કયાંક ચાલ્યા જઈ ગુમ

ગોધરા તાલુકાના અમરેશ્ર્વર કલ્યાણા ગામે રહેતા ૬૩ વર્ષીય મહિલા નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગયેલ હોય ત્યાંથી કયાંક ચાલ્યા જઈ ગુમ થયાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના અમરેશ્ર્વર કલ્યાણા ગામે રહેતા સહદેવસિંહ રણજીતસિંહ ચૌહાણની માતા વિમળાબેન ઉર્ફે પિકુબેન ઉ.વ.૬૩ પોતાના ધરેથી નર્મદા મેઈન કેનાલ ઉપર કપડાં ધોવા માટે ગયેલ હતા અને ત્યાંથી કયાંક ચાલ્યા જઈ ગુમ થયાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોઁધાવા પામી છે.