સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો ૮મો દિવસ,મુદ્દો હલ થાય તો રાજીનામું આપીશ,મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીનના મુદ્દે આદિવાસીઓનું ધરણું આઠમા દિવસે પણ યથાવત્ છે. આદિવાસીઓના આંદોલનને…

ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય લોકોને સજા થતાં મને દુઃખ થયું છે,મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તાર સાથે જાડાયેલા વર્ષો જૂના વન વિભાગની જમીન સંબંધિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટના…

કેટલાક નેતાઓએ ખોટા મુદ્દાઓને વધુ ઉછાળી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે,મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા…

ભાજપને કોંગ્રેસ કે આપ નો ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે,મનસુખ વસાવા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો સામે હવે પક્ષની અંદરથી…

જે ભ્રષ્ટ પ્રથા કોંગ્રેસ અને ભાજપમાં જાવા મળતી હતી, તે હવે ભાજપમાં પણ પ્રવેશી રહી છે,મનસુખ વસાવા

ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને અસંતોષ સપાટી પર આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ…