શ્રદ્ધા પર પર્યાવરણીય જાગૃતિ,૧,૮૦૦ વૃક્ષોએ નાશિક મહાકુંભની તૈયારીઓ પર બ્રેક લગાવી

બે વર્ષ પછી, ૨૦૨૭ માં, મહારાષ્ટ્રના નાસિક અને ત્ર્યંબકેશ્ર્વરમાં સિંહસ્થ કુંભ મેળો યોજાશે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર…