લુણાવાડામાં ગણેશજીનું ભવ્ય આગમન : છપૈયા ધામ સોસાયટીમાં ૪૦ વર્ષથી શ્રીજીની પ્રતિમાની પધરામણી કરવામાં આવે છે

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…