સિહોરના સોનગઢમાં દંપતીએ પુત્રવધુને પિયર મોકલી સજોડે ગળાફાંસો ખાધો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામમાં રહેતા એક આધેડ દંપતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી…