સંખેડાના બહાદરપુર પાસે ઓરસંગના પટમાં ગેરકાયદે રેતી ખનન મુદ્દે લોકોમાં રોષ

સંખેડા તાલુકાના બહાદરપુર પાસે મહાદેવ મંદિર નજીક નદીના પટમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યું…