મધ્યાહન ભોજનના નાસ્તાનું મેનુ બદલાયું, ૩૮.૫૦ લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન-વિટામિનથી ભરપૂર નવો નાસ્તો મળશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના ૩૮.૫૦ લાખ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે.…