બદ્રીનાથ મંદિરમાં ચઢાવેલા પ્રસાદ અંગે વિવાદ વધ્યો; કોંગ્રેસના બદ્રીનાથના ધારાસભ્ય કથિત ગેરરીતિના વિરોધમાં ઉપવાસ પર બેઠા

બદ્રીનાથના ધારાસભ્ય લખપત બુટોલાએ મંગળવારે મંદિર પરિસરમાં તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો સાથે ઉપવાસ શરૂ કર્યા.…