જો મુસ્લિમો સમાજવાદી પાર્ટીનો ત્યાગ કરે, તો સમાજવાદીપાર્ટી પ્રધાન ચૂંટણી પણ જીતી શકશે નહીં અખિલેશ યાદવ દિવાસ્વપ્ન જોઈ રહૃાા છે. રાજ્યના લોકો સપા સરકારના કાર્યકાળથી સારી રીતે વાકેફ છે,ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક

ઉત્તર પ્રદૃેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે સમાજવાદૃી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મુસ્લિમોના સમર્થન…