જય શાહ અરવલ્લીના શામળાજી પહોંચ્યા, ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરીને ધજા અર્પણ કરી

જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ શામળાજી મંદિરે આજે આઇસીસીના ચેરમેન જય શાહે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત…