નવોદયની પ્રવેશ પરીક્ષા તા. 13/12/2025 નારોજ દાહોદ જીલ્લાના દે.બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાનાં 14 પરીક્ષા કેન્દ્ર પર લેવાશે

ઓનલાઇન અરજી કરેલ વિધ્યાર્થીઓએ તેમના પ્રવેશ પત્રો નવોદયની વેબ સાઇટnavodaya.gov.in તથhttps://cbseitms.rcil.gov.in/nvs/Admit Card પરથી ડાઉનલોડ કરવાના રહેશે…