અમદાવાદમાં દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબૂમાં:જો પાછળ સોસાયટીમાં આગ ફેલાત તો જાનહાનિ થાત; BU-ફાયરસેફ્ટી નથી, રજૂઆત છતાં પગલાં ના લીધાં: રહીશો

અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ…