સુરતમાં ૨૫ કારીગરોએ હાઇડ્રોલિક રથ તૈયાર કર્યો , વીજળીના તાર અને બ્રિજ આવતા જ આપમેળે ઉચાઇ બદલાશે

ગુજરાતભરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે, ત્યારે…