સંતરામપુરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: મુખ્ય માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

સંતરામપુરના ગોધરા ભાગોળથી બાયપાસ રોડ સુધીનો રસ્તો ૩૦ જુલાઈ સુધી વન-વે રહેશે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા…