મહીસાગરના નવરચિત ગોધર તાલુકાના માંચોડ ગામે ‘કિસાન ગોષ્ટિ’ યોજાઈ: ખેડૂતોને અપાયું આધુનિક કૃષિ અને પશુપાલનનું માર્ગદર્શન

આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અલ્પ વરસાદી સ્થિતિમાં કઠોળના વાવેતર અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર…