સુરેન્દ્રનગરમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા, બે-ત્રણ લોકો છરીના ઘા ઝીંકીને ફરાર

રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે દિનદહાડે સગીરની હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી…