શારદા હાઈસ્કૂલમાં દાતાની મોટી જાહેરાત : ૮૧ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ ખર્ચ ઉઠાવાશે

આણંદપુરાની ધી શારદા હાઈસ્કૂલમાં શાળાના નિયમિત દાતા ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું…