મહીસાગર જીલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ.

કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: ૩૦ જુલાઈ સુધી ધરણા અને રેલીઓ…