મહારાષ્ટ્રમાં પણ બળજબરીથી ધર્મ પરિવર્તન ગુનો ગણાશે, બિલ કોઈપણ ધર્મ વિરુદ્ધ નથી,મુખ્યમંત્રી

મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે મોડી રાત્રે લાંબી ચર્ચા પછી ‘ધર્મ સ્વતંત્રતા બિલ ૨૦૨૬’ પસાર કર્યું. સરકારે જણાવ્યું…