વેલપુરાથી ઝાલોદ સુધી ૧૦થી ૧૫ કિમીની ભવ્ય પદયાત્રામાં ઉંટ પર સવાર માતાજીના સ્વરૂપે જમાવ્યું આકર્ષણ

ઝાલોદ તાલુકામાં પવિત્ર માં દશામાના વ્રતની બુધવારથી શ્રદ્ધાભેર શરૂઆત થતાં જ સમગ્ર પંથકમાં ભક્તિભાવના પૂર ઉમટયા…