દાહોદને હરિયાળુ બનાવવા ધર્મગુરૂઓનો સહયોગ : પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશેષ વિચાર વિમર્શનુ આયોજન કરવામાં આવ્યુ

–ધાર્મિક વિચારસરણીથી પર્યાવરણને જોડવાની પહેલ દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘સ્માર્ટ’ બનાવવાની તાતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને…