ઝાલોદમાં ભાગવત જ્ઞાનની અમૃતધારા વહેવા તૈયાર આંતરરાષ્ટ્રીય કથાકાર રમેશ ઓઝાના મુખે યોજાનાર ભાગવત સપ્તાહ પૂર્વે ધ્વજારોહણ સાથે ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો

ઝાલોદ નગરમાં આવનારા દિવસોમાં ધાર્મિક ઉત્સવ અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. ઝાલોદ નગર…