શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી

સબંધિત કચેરીના અધિકારી સહિત ની ટીમ દ્વારા વરિયાલ ગામ માં ભાથીજી મંદિર ની સામે નાયક ફળિયામાં…