દાહોદ જીલ્લામાં દે. બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જે અન્વયે દાહોદ…