કડાણા જળાશય યોજનામાં વિસ્થાપિતોને 50 વર્ષથી ફળવાયેલ જમીન હજુ પણ મળી નથી

સંતરામપુર તાલુકાના કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તો દ્વારા 24 નવેમ્બર ગુરૂવારે ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે એકત્રિત…