પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટે એક સફળ કિસાન ગોષ્ઠી યોજાઇ

બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહજી ચૌહાણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન…