ઝાલોદમાં હિંદુ સ્વાભિમાનનો ગર્જતો સંકલ્પ છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ આર.એસ.એસના દ્વિતીય સરસંચાલક માધવ સદાશિવ ગોળવલકરજીના ( ગુરૂજી) જન્મદિવસે પણ શ્રદ્ધાંજલિ

ઝાલોદ નગરના મીઠાચોક ખાતે હિંદુ ધર્મધ્વજના ગૌરવ અને હિંદવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ…