કાલોલ તાલુકાના રીછીયા ગામના મેધવાલ પરિવારના પુત્રએ માતા-પિતાની યાત્રાની મનોકામના પૂર્ણ કરી સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું

કાલોલ તાલુકાના રીંછીયા ગામના રહિશ અરવિંદભાઇ રાજુભાઇ મેધવાલ એ હળાહળ કળયુગમાં પોતાના માતા-પિતાને ૧૧ જયોતિલીંગ ૩…