પ્રમ્બાનન મંદિર સંકુલના “મહાન વારસા” ને સાચવવા બદલ ઇન્ડોનેશિયાના લોકો આભારને પાત્ર છે,વડાપ્રધાન મોદી

એક હજાર વર્ષથી વધુ જૂનું પ્રમ્બાનન મંદિર, ભારત અને ઇન્ડોનેશિયાના સહિયારા સાંસ્કૃતિક વારસાનું શાશ્ર્વત પ્રતીક છે…