કેજરીવાલનો કેન્દ્ર સરકાર ઉપર હુમલો,એક મંત્રી એક વાત કહે છે, બીજા બીજું.સરકાર ઈ૨૦ ઇંધણ અંગે જૂઠું બોલી રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રાય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈ૨૦ ઇંધણ સામે ભારે જાહેર વિરોધ છે.…